Welcome to 22 Gam Patel Samaj Pragti Mandal , Nadiad.
બાવીસગામ પાટીદાર સમાજ એકતા સૂત્રે બંધાયેલા છે અને વર્તમાન સમયની તે જરૂરિયાત છે. એકતા જ્યારે અખંડિત રહે ત્યારે તેની પ્રગતિ અને વિકાસની તકો વધી જાય છે.
જ્ઞાતી સંગઠન એ સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે. સમાજમાં વડીલો જ્યારે સમાજના યુવાનોને સાથે લઇને ચાલે છે. ત્યારે વિશાળ ફલક ઉપર વિચારો નું આદાન-પ્રદાન થાય છે અને તેનો લાભ સમાજને થાય છે.